રાજસ્થાનના રાજકારણમાં પરિવર્તનની લહેર યથાવત, જાદુગર ગાયબ તો કમળ ફરી પુરબહારે ખિલ્યુ, વાંચો રાજસ્થાનનું રાજકીય સમીકરણ
આજે ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણીનું પરિણામ છે. જેમાં મતગણતરીમાં સ્પષ્ટ પણે રાજસ્થાનમાં કોની સત્તા આવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. ?...
ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા
છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને ?...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 ,અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી ખતમ ! જાણો તેમના પછી કોણ ?
રાજસ્થાનમાં આજે વિધાનસભાની 2023ની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. જેમાં રાજસ્થાનના જાણીતા કોંગ્રેસના પ્રખ્યાત નેતા અશોક ગેહલોતનું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત ...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેમ મળી હાર ? જાણો આ મુખ્ય પાંચ કારણ
રાજસ્થાનમાં પરિણામના વલણોમાં ફરી એક વાર સત્તાપલટ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતી સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. તાજેતરના વલણો અનુસાર ભાજપ જીત તરફ આગળ છે. તાજેતરના વ?...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
અયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું PM મોદી કરશે લોકાર્પણ, CM યોગી-કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું નિરીક્ષણ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલા જન્મભૂમિ પર મંદિર નિર્માણ પહેલા શ્રીરામ એરપોર્ટનું કામ પણ પૂર્ણ થઈ જશે. તેનું નિર્માણ કાર્ય 15 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુ?...
રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ...
ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
જો આજે મળી હાર તો કમલનાથની રાજકીય કારકિર્દીનો આવશે અંત!
5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે આ રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ જશે.કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. પરં...
ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે
આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ?...