અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ , મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા...
નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો
નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્?...
ખારું ખાવાની આદત શરીરને ખોખલું કરશે, વધારે પડતું મીઠું ખાવાથી 6 હઠીલા સાઈડ ઈફેક્ટ
કોઈ પણ ખોરાક મીઠા વિના અધૂરો લાગે છે. ભલે તમે સ્વાદ અનુસાર મીઠું ખાતા હોવ પરંતુ જાણે અજાણ્યે મીઠાનું વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે. વધારે મીઠુ ખાવાથી હાર્ટ ફેલ્યર અને કિડની ફેલ્ય?...
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કર્યું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જ...
NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ક...
‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સેવા સેતુ’
૨૩ સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં કુલ ૫૫ જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત ‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેત...
શ્રી રામ જન્મભૂમિ –મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર?...
પુતિનની ભારતીયોને મોટી ભેટ, નવા વર્ષમાં રશિયા કરવા જઈ રહ્યું છે આ ખાસ કામ
રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. વિઝા ફ્રી નિયમ લાગુ કરવા માટે રશિયા અને ભારત ?...
નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પુનઃરચના અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું આ અપડેટ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પુનઃગઠન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઘોષણા કરી છે કે 2025માં એનટીએનું પુનઃગઠન કરવામાં આવશે. મુખ્ય મુદ્દાઓ: પુનઃગઠન માટે દસ ...
ખેડૂતો-વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર આપશે લોન
કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો ?...