દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલ?...
રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા
દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તા?...
ગુજરાત MSME ક્ષેત્રે અગ્રેસર : 30 લાખથી વધુ ઉદ્યમ નોંધણી, ₹2310 કરોડથી વધુ સહાયનું વિતરણ
ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી ?...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...
સાળંગપુર : હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી
સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડત...
ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : 2-3 અઠવાડિયાંમાં યુદ્ધ પૂરું કરવાના સંકેત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 1 એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસમાંથી દેશને સંબોધન કરતા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આશરે 20 મિનિ?...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...
પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ
તીર્થનગરી પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર લાલગીરીબાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે. ગોહિલવાડની તીર્થનગર?...
કેન્દ્ર સરકારનું નિવેદન : દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક, રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અને ભાવવૃદ્ધિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ?...