મોહન ભાગવતના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ સીએમ, રાજ્યપાલને પત્ર લખ્યો
દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ...
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – અરુણભાઈ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અન?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા પપૈયાના શણગાર
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ કિલો દેશી તથા તાઇવાન પપૈયા ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા ત...
INS તુશિલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા તૈયાર, જાણો યુદ્ધ જહાજની ખાસિયત
ભારતીય નૌકાદળના તલવાર ક્લાસ ફ્રિગેટનું નવું સ્ટીલ્થ યુદ્ધ જહાજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળે તેનું ચિહ્ન બહાર પાડ્યું હતું. X હેન્ડલ પર INS તુશીલનું ક્ર...
દિવ્યાંગ માટે ની ADIP સ્કીમમાં લાભાર્થીઓ ને લાભ અપાવશે સાંસદ નીમુબેન બાંભણિયા
સબકા સાથ સબકા વિકાસના મંત્ર ને ફળીભૂત કરવા સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ADIP સ્કીમ મુજબ ૪૦% થી વધુની દિવ્યાંગતા વાળા લોકો ને જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે , જે માટે સાંસદ ની...
ખેડા જિલ્લા ભાજપના સંગઠનમાં આમૂલ પરિવર્તનની આવશ્યકયતાના એંધાણ
ક્ષત્રિય બ્રાહ્મણ વણિક સહિત દલિતોને હોંશિયામાં ધકેલવાની વર્તમાન સંગઠનની પ્રક્રિયાથી સૌ કાર્યકરોમાં વર્તમાન સંગઠન પ્રત્યે ભારે નારાજગી એક વ્યક્તિ એક હોદ્દાની ગરિમાને પણ ઘોળીને પી જતા સ...
ખેડા જિલ્લામાં પોલીયો રસીકરણ કાર્યક્રમનું ૮ ડિસેમ્બરના રોજ આયોજન કરાશે
સરકાર હાલ પોલિયો નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ છે. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં નાગરિકોના સાથ, સહકાર અને સહયોગથી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીયોનો એસ.એન.આઇ.ડી.પ્લસ પોલ?...
નડિયાદના નરસંડા ગામના પ્રાકૃતિક ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીનું રાજ્યકક્ષા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માન
નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નડ?...
બાંગ્લાદેશમાં હિંદુ સમાજ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ આંદોલન
આણંદ : સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે તા: ૫ નારોજ વિદ્યાનગરમાં ધરણાં અને પ્રદર્શન યોજાયા, કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,બાંગ્લાદેશ વિરૂદ્ધ નારાબાજી કરાઈ બાંગ્લાદેશમાં હિન?...
ટ્રેન અકસ્માતો અટકાવવા રેલવેનો પ્લાન તૈયાર, હવે ટ્રેક પર લગાવાશે આ સિસ્ટમ, રેલવે મંત્રીની જાહેરાત
રેલવે કર્મચારીઓના કામને આસાન કરવા અને ટ્રેન અકસ્માતો અટકાવવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક એસયૂવી મોટર કારને મોડિફાઈ કરીને તેને રેલવે ટ્રેક પર ચલાવવા અને ટ્રેનની સ્થિતિને ?...