ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી, આતંકવાદીઓ સામે આ યોગ્ય કાર્યવાહી: RSS મોહન ભાગવત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક નિવેદન હવે સામે આવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા સંઘે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી છે. તેમણે...
પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસ?...
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર અને તેમાં રાફેલ ફાઇટર જેટ્સની ભૂમિકા વર્ણવી છે, તે દર્શાવે છે કે ભારત હવે એક ટેકનોલોજીકલ-સજ્જ અને વ્યૂહાત્મક રીતે સંપૂર્ણપણે સજ્જ એરોસ્પેસ શક્તિ બની રહ્યું છે. નીચે રાફેલ જેટ ?...
વિદ્યાર્થીઓ અને યુવાનોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં સક્રિય રીતે ભાગ લેવા ABVPની અપીલ.
અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ (ABVP)એ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ સમગ્ર ભારતમાં આયોજિત ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં યુવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. ત...
આ મહિને કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે ખુશખબરી!
સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચ અંગે સારા સમાચાર આપી શકે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે સરકાર આ મહિને 8મા પગાર પંચની રચના કરી શકે છે. પહેલા એવું માનવામ?...
નહીં સુધરે! સતત 11માં દિવસે પાકિસ્તાને LOC પર કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, તો સેનાએ આપી જવાબી કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખત?...
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્?...
અમિત શાહનો વક્ફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ, અમે તેમની જેમ સિમિતિઓ નથી બનાવતા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વકફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને હકું કે અમે તેમની જેમ સમિતિઓ બનાવતા નથી. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. ?...
મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે 2 એપ્રિલ, બુધવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં બે ?...
બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ
બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન, ભોજન અને ભાગવત કથાનો લાભ મળી ગયો. અહીંયા મંદિરમાં પુનઃ પ્રાણ પ્ર?...