‘ટ્રેડ ફેર’માં આ વર્ષે જોવા મળશે Tata થી Jindal Steel નો જલવો, ભારત મંડપમમાં થશે શાનદાર શરૂઆત
ભારતનો સૌથી મોટો વેપાર મેળો એટલે કે ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર’ (IIFT 2024) આજે એટલે કે 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ભારત મંડપમ (અગાઉનું પ્રગતિ મેદાન)ના નવા એક્ઝિબિશન હોલમાં યોજાવા જઈ ર...
200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે. ત?...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...
તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ
તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્...
બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 ઠેકાણા પર દરોડા
EDએ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે તપાસ શરૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ માટે આ કેસમાં 17 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ દરોડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પાડવામાં આવ્યા છે. એ?...
આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?
આજથી 12મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પર?...
BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ
ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર BAPS મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટના?...
યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી
ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે....
વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 15.5 ટકા, જે ચીન પછી બીજા ક્રમે
ભારતનું સ્માર્ટફોન બજાર વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ યુનિટની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા અને મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ માહિતી કાઉન?...
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...