અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બ...
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, PIL ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો હોવાના દાવા અને તે અંગે કથિત વૈજ્ઞાનિક સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે...
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપી જેલમાં, ₹79.85 લાખ રોકડ અને વિદેશી ચલણ જપ્ત
અયોધ્યાના ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપાત્રમાંથી દાનની કથિત ચોરીના અત્યંત સંવેદનશીલ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાનની ગણતરી અને મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા 8 આરોપીઓને ?...
પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે રૂ.૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના યુવાધનના હાથમાં જતા પણ અટકાવ્યું
૨૬મી જૂન એટલે કે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ'. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ?...
વડોદરાની સરકારી શાળામાં શિક્ષણનો નવો રેકોર્ડ : ખાનગી શાળા છોડીને 1,354 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
શહેરના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ભારે ઉત્સાહ અને આનંદમય વાતાવરણ વચ્ચે ?...
ધોરણ 9ના વિદ્યાર્થીઓ હવે ભણશે ‘ઇમરજન્સી’નો ઇતિહાસ, NCERTએ પાઠ્યક્રમમાં ઉમેર્યો નવો પાઠ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર થઈ રહેલા ધોરણ 9ના નવા સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સીનો વિષય સામેલ કરવ?...
વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 7.2 અને 7.5ના બે વિનાશક ભૂકંપ : 32નાં મોત, 700થી વધુ ઈજાગ્રસ્ત
વેનેઝુએલામાં 24 જૂન, 2026ની સાંજે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5ની તીવ્રતા ધરાવતા બંને ભૂકંપ માત્ર 39 સેકન્ડના અંતરે નોંધાયા હતા. અત્યંત ઓછા સમય?...
ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી એક અનૌપચારિક બેઠકમાં ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાને?...
બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ
આપણા રોજિંદા ભોજનનો સ્વાદ એક ચપટી મીઠાથી બદલાઈ જાય છે. શાક, દાળ કે લોટમાં ભળતું આ મીઠું આપણા રસોડા સુધી પહોંચે તે પહેલાં લાંબી અને કઠિન યાત્રામાંથી પસાર થાય છે. દેશને મીઠું પૂરું પાડવા માટે ગુ...