ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક, તેના સેવનથી થાય છે આ ફાયદાઓ
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને ક...
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023-24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...
‘શર્માજી’ બનીને ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ભૂલ અને 10 વર્ષ પછી થયો મોટો
બેંગલુરુમાં ‘શર્મા પરિવાર’ની ઓળખ સાથે ગેરકાયદેસર રીતે રહેતા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીના રશીદ અલી સિદ્દીકી તેની પત્ની અને સાસુ-સસરા સાથે ‘શંકર શર્મા’ ...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...
શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...
લિવરથી લઇને…, સ્વાસ્થ્ય માટે વધારે હેલ્ધી છે હળદરનું દૂધ, જાણો રોજ રાત્રે એક ગ્લાસ પીવાના ફાયદા
હળદર વાળુ દૂધ દરેક દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. આ દૂધને પીવાથી હાડકા અને મસલ્સના દુખાવામાં રાહત મળે છે. હળદર બેસ્ટ મસાલો છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે સાથે પ્રાકૃતિક પેનકિલર પણ છે....
ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
‘આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે’, જમ્મુની ચૂંટણી રેલીમાં PM મોદીનો હુંકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ સભાને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની ?...