થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીઓ રચાઈ રહી છે ત્યારે અ.ભા.વી.પ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીઓની રચના કરવામાં આવી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી મા. ?...
ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટ?...
એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યત...
2જી ઓક્ટોબર ભારત માટે મહત્વનો, આજે બે મહાન માણસોની જન્મજયંતિ, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી
ભારત માટે આજનો દિવસ વધુ ખાસ છે. આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ છે. સત્યના શોધક ગાંધીજી અને સાદગીના ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ઘણી રી?...
ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક, તેના સેવનથી થાય છે આ ફાયદાઓ
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને ક...
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023-24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...
‘શર્માજી’ બનીને ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ભૂલ અને 10 વર્ષ પછી થયો મોટો
બેંગલુરુમાં ‘શર્મા પરિવાર’ની ઓળખ સાથે ગેરકાયદેસર રીતે રહેતા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીના રશીદ અલી સિદ્દીકી તેની પત્ની અને સાસુ-સસરા સાથે ‘શંકર શર્મા’ ...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...