શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...
લિવરથી લઇને…, સ્વાસ્થ્ય માટે વધારે હેલ્ધી છે હળદરનું દૂધ, જાણો રોજ રાત્રે એક ગ્લાસ પીવાના ફાયદા
હળદર વાળુ દૂધ દરેક દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. આ દૂધને પીવાથી હાડકા અને મસલ્સના દુખાવામાં રાહત મળે છે. હળદર બેસ્ટ મસાલો છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે સાથે પ્રાકૃતિક પેનકિલર પણ છે....
ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
‘આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે’, જમ્મુની ચૂંટણી રેલીમાં PM મોદીનો હુંકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ સભાને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની ?...
TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1500 કર્મચારીઓને બચાવાયા, સામે આવ્યો ભયાનક Video
તામિલનાડુના હોસુરમાં TATA ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ (ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના ?...
મહેમદાવાદ શહેરનું અર્બન હેલ્થ સેન્ટર પોતે જ જર્જરીત બિમારીના ભરડામાં
મહેમદાવાદ મહેમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે શહેરનું એક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે ત્યાં ચોમેર ભારે ગંદકી પ્રવર્તી એવી છે સાથે ...
મહેમદાવાદની બીઓબી સામે વહેલી પરોઢથી જ પગારખાની 48 ફૂટ લાંબી લાઈનો
મહેમદાવાદ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા બહાર આજે વહેલી સવારથી જ આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરાવવાની કામગીરી લાંબી લાંબી લાઈનો લાગી હતી.પોતાના પગરખાં મૂકીને વાલીઓ ધંધા-રોજગાર બગાડીને તેમજ...
Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં ગત જૂનમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. હવે એનઆઇએ (NIA) એ આ મામલ?...
‘ભૂલ ભુલૈયા 3’નું ડરામણું ટીઝર થયું રીલીઝ, મંજુલિકા ફરી પાછી આવી! તાકાત ત્રણ ગણી
કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં મંજુલિકાનું પાત્ર ભજવતી વિદ્યા બાલન અને રૂહ બાબાનું પાત્ર ભજવનાર કાર્તિક આર્યનની ઝલક જોઈ શકાય છે. જ્યારે મ?...
વિશ્વ બેંકનો વિશ્વાસ, UP ભારતની પ્રગતિમાં બનશે કિંગમેકર, વર્લ્ડ બેંકની જાહેરાત
માત્ર ભારતીયો જ નહીં પરંતુ હવે વિશ્વ બેંકને પણ ભારતની પ્રગતિમાં વિશ્વાસ છે. વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ (દક્ષિણ એશિયા ક્ષેત્ર) માર્ટિન રેઝરે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ભારતના ‘મિશન 2047’ને આગળ વધાર?...