નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા...
સમસ્ત ગૌ રક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પ્રાંત ઓફિસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાઈ/ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહ?...
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આ?...
RBI આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતા, જીડીપી ગ્રોથ સ્થિર રહેવાનો આશાવાદ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટ?...
EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ
ઈપીએફઓમાં પેન્શન માટે યોગદાન આપતાં કર્મચારીઓને તેમના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન સ્વરૂપે તબદીલ કરવાનો વિકલ્પ મળી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ કર...
વધુ એક ટ્રેન દુર્ઘટના: પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...
PUSHP ની પાંચ પાંખડીઓથી ભારત કેવી રીતે વિકસિત બનશે, USમાં PM મોદીએ જણાવ્યો આખો પ્લાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે PUSHP ની પાંચ પાંખડીઓ સાથે વિકસિત ભારતનું નિર્માણ કરશે, તેમના ...
શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા
કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરા...
‘જ્યારે ભારત બોલે ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે’, ન્યૂયોર્કના મેગા શોમાં PM મોદીની 10 મોટી વાતો
પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્...