તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
ભારતથી યુક્રેન હથિયાર પહોંચાડવાના સમાચાર ભ્રામક, વિદેશ મંત્રાલયે વિદેશી મીડિયાના દાવાને ફગાવ્યા
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનના મોકલવાના દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 'અમે આવા સમાચાર વિશે માહિ?...
MSU અને ISGJ દ્વારા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ કેન્દ્રિત MBA અને BBA કોર્સની શરુઆત કરવામાં આવી
આ પ્રસંગે એમએસયુના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ સજીવ કુમાર અને આઈએસજીજેના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. એમઓયુ પર હસ્તાક્ષર એમએસયુ ના સહસ્થાપક અને પ્રો- ચાન્સેલર કુલદીપ સરમા અને આઈએસજ...
ભારતે ફરીથી માલદીવ માટે ખોલી તિજોરી, કરોડો ડોલરના ટ્રેઝરી બિલનું કર્યું રોલ ઓવર
માલદીવમાં ભારતીય હાઈ કમિશને ગુરુવારે જાહેરાત કરી હતી કે માલદીવ સરકારની વિનંતી પર ભારતે બીજા એક વર્ષ માટે US$50 મિલિયનથી વધુ ટ્રેઝરી બિલ મોકલ્યા છે. 13 મેના રોજ US$50 મિલિયન ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓ?...
દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરને શું થાય છે ફાયદા ? આટલું જરુર જાણી લેજો
હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ. વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી છે. હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે. આ દૂધ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે ?...
નડિયાદની ૧૮ વર્ષીય તુલસી એ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યો
આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિ?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈય...
પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે. સામાન્...
ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...