વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ઝૂંપડી ઝૂંપડીમાં બેસાડી અલગ પ્રક?...
શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા
ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ...
તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,...
‘આ વખતે ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરશે’, ડોડા રેલીમાંથી પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે. 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેરસભા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ...
Mpoxની પ્રથમ રસીને WHO તરફથી મળી મંજૂરી, આ દેશોમાં સૌપ્રથમ શરૂ થશે વેક્સીનેશન
Mpox વાયરસે ઘણા દેશોની ચિંતા વધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવાર...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં હિન્દી દિન ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ હિન્દી દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓએ હિન્દી ભાષા નું મહત્વ તેમજ પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હિન્દી દિનની ઉ?...
શેહબાજ ઉર્ફે હર્ષિત ચૌધરીએ ૩૦થી વધુ યુવતીઓને ફસાવ્યાહોવાની આશંકા
તાજેતરમાં જ અમદાવાદ પોલીસે વંદે ભારત ટ્રેનમાં ચોરી કરવા મામલે ધરપકડ કરાયેલા મોહમ્મદ શેહબાઝ ઉર્ફે હર્ષિત ચૌધરીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહીતી ખુલી રહી છે જેમાં તેણે ૩૦થી વધુ યુવતીઓને ...
મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીન સાથે સરહદી વિવાદોને લઇને ખાસ કરીને સૈનિકોને પરત લેવાના મામલે ૭૫ ટકા સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. જોકે બન્ને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાન...