શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ?...
“આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી
સમુત્કર્ષ મલ્ટિપર્પઝ ટ્રસ્ટ સંચાલિત અને ભારત વિકાસ પરિષદ- મણિનગર શાખાના સહયોગથી "આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મુખ્ય ફીઝીઓથેરાપીસ્ટ વિશાલ સો?...
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પ?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેશે
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેનાર છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા પાસે ટીંબી સ્થિત વિનામૂલ્યે સારવાર સેવા આપતી સંસ્થા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ...
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત લેતાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી અને આ જળસિંચન યોજના તળાવોની સ્થિતિ અને સંભવિત આયોજનો માટે અધિકારીઓ અને આગેવાનો સાથે ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ઝૂંપડી ઝૂંપડીમાં બેસાડી અલગ પ્રક?...
શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા
ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ...
તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,...