પ્રાણપ્રતિષ્ઠા માટે ભગવાને જ મોદીની પસંદગી કરી : અડવાણી
રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂ...
ભારત અમને પુન નિર્માણ માટે મદદ કરે, યુક્રેને ભારતને અપીલ કરી
યુક્રેનનુ કહેવુ છે કે, દેશ તબાહ થઈ ગયો છે અને ઈકોનોમી ખાડે ગઈ છે ત્યારે દેશમાં પુન નિર્માણ માટે ભારત મદદ કરે. જેથી યુક્રેનમાં વિશ્વના બીજા દેશોનુ રોકાણ વધારી શકાય. યુક્રેનના ડેપ્યુટી ફાઈનાન...
PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું કર્યું ઉદઘાટન, વાહનો માટે નિયમ પણ જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે. 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સ?...
મુસાફરોની સેફ્ટી ફસ્ટ ! ડ્રાઈવરની ભૂલથી યાત્રિકોને નહીં રહે ખતરો ! દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સેફ્ટી ફીચર્સ
મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર (MHRC) માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે બુલ?...
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્...
કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું
ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યો?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્?...
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો
R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સો...
ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્?...
ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચ...