જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર
જંગલ સફારીમાં આવ્યા 3 નવા મહેમાન - સફેદ સિહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ, જંગલ સફારી બન્યું સફેદ સિંહ, જગુઆર તથા ઉરાંગ ઉટ?...
108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર ?...
નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા
ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાન...
ટાટા ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂના નાના મોટા બોક્ષ અધધધ નંગ ૨૨૯૨૦ મળી કુલ ૫૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતી ચકલાસી પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક...
માલદીવના પ્રમુખે પ્રવાસીઓ મોકલવા ચીનને વિનવણી કરી
માલદીવના ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, ...
બનાસકાંઠામાં દોઢ વર્ષના બાળકનું દાડમના દાણાના કારણે મૃત્યુ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળે છે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગમાં કરી શકાય છે. દાડમનો એક-એક દા?...
હિન્દુમાંથી બન્યું મુસ્લિમ રાષ્ટ્ર બન્યું માલદીવ, સૌથી પહેલા ગુજરાતીઓએ વસાવ્યું હતું!
ચીનના ઈશારે તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતું માલદીવ પોતાનો ઈતિહાસ અને તેના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ત્યારે ભારત આ નાના ટાપુ દેશને મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે. ...
85 વર્ષનાં માજીએ 31 વર્ષથી રામમંદિર માટે મૌન પાળેલું,22 જાન્યુઆરીએ તોડશે; અયોધ્યામાં મૌની માતા તરીકે પ્રખ્યાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. હવે રામમંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે. ઝારખંડનાં 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લાં 31 વર્ષ?...
ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 ...
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ
પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલ...