એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?
'ફોર્ટનાઈટ'ના નિર્માતા એપિક ગેમ્સે સોમવારે આલ્ફાબેટના ગૂગલ સામે એન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલમાં મોટી કાનૂની જીત મેળવી હતી. કોર્ટમાં એપિક ગેમ્સ દ્વારા ગૂગલનો પરાજય થયો છે. લાંબી સુનાવણી બાદ આખરે અમે...
અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતન?...
યુધ્ધ વિરામ ઈચ્છતા હોય તો હમાસના કાર્યાલય પર કોલ કરો, યુએનમાં ઈઝરાયેલી રાજદૂતે દેખાડ્યુ પોસ્ટર
યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિ?...
વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર
PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે. https://twitter.com/ANI/status/1734883317621854477 PM મોદ?...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ
આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમા?...
વગર ચૂંટણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું
ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. માત્ર એક જ વર્ષમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે. ટુંક જ સમયમાં ભૂપત ભાયાણી ભાજપનો કેસરિયા કરશે. આ સાથે જ ગુજરાત વિધા...
અમેરિકન H-1B સહિત વિઝા ફીનો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત, હવે એપ્રિલમાં લેવાશે ફાઈનલ નિર્ણય
ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે US કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા ...
સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે ?...
21મી સદીમાં AI વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે, GPAI સમિટમાં PM મોદીનું નિવેદન
દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવ?...