શશી થરૂરનું મોટું નિવેદન : ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા સમયથી પક્ષમાં તેમની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈને ચર્ચામાં રહ્યા છે. પ્રેસમાં ઘણીવાર એ અફવાઓ આવતી રહી છે કે ભાજપ સરકારની પ્રશંસા કરવા બદ...
પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેના ‘સિંદૂર’ ફોર્મેશનમાં આપશે સલામી
77મા પ્રજાસત્તાક દિવસે દેશ કર્તવ્ય પથ પર એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્યનો સાક્ષી બનશે, જેને જોવા માટે દેશ લાંબા સમયથી આતુર હતો. આ વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ‘સિ?...
ઓપરેશન સિંદૂર યથાવત, 8 આતંકી કેમ્પ નિશાન પર : આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત મ...
નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ
ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થય?...
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી
દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિ?...
ઓપરેશન ગાંડિવ દ્વારા ભારતના “બ્લેક કેટ” કમાન્ડો NSG એ 1 મિનિટમાં આખો દેશ કર્યો સીલ
પહેલગામ આતંકવાદી હુમલાની ઘાતક ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન આધારિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદને બરબ?...
રાજસ્થાનમાં પાકિસ્તાની જાસૂસ હનીફ ખાન પકડાયો, ‘ઑપરેશન સિંદૂર’ની માહિતી ISIને લીક કરી હતી
રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની નજીક વસતા 47 વર્ષીય હનીફ મીર ખાન, જેને કેટલીક અહેવાલોમાં હનીફ ખાન તરીકે ઓળખવામાં આવે છે, પાકિસ્તાનની વિદેશી ગુપ્તચર એજન્સી ISI (ઇન્ટર-સર્વિ?...
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...