વડાપ્રધાનના પ્રવાસનો આજે બીજો દિવસ, પટનાથી જશે કાનપુર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આજે વડાપ્રધાન મોદીનો પ્રવાસનો બીજો દિવસ છે. આજે એટલે કે શુક્રવારે 30 તારીખે તેઓ CSA ગ્રાઉન્ડ પરથી રિમોટ બટન દબાવીને રાજ્યના 47573 કરોડ રૂપિયાના 15 મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મ?...
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્ય?...
પ્રાણ જાય પર વચન ના જાય, એક વાર કમિટ કર્યા બાદ પાછો નથી હટતો-એર ચીફ માર્શલ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, આજે ગુરુવારે સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણે ઓપરેશ?...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...
PM મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ,પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
29 મેના રોજ, પ્રધાનમંત્રી સિક્કિમની મુલાકાત લેશે જ્યાં તેઓ સવારે 11 કલાકે “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ ?...
ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે. તે આગામી ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્ર...
ગુજરાતના 3 સહિત દેશની કુલ 69 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત
રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે (28 મે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર 2025થી લોકોને સન્માનિત કર્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જ?...
બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને 'સંપૂર્ણપણે નષ્ટ' કરી દીધું હતું. આ માહિ?...
‘આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા’, PMનો વિપક્ષ પર પ્રહાર
ગાંધીનગરમાં રોડ શો પછી વડાપ્રધાન મોદીએ ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પોતાના સ...
હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સંબોધિત ક...