દિલ્હી લક્ષ્મી યોજના પોર્ટલ લોન્ચ : પાત્ર મહિલાઓને દર મહિને ₹2,500, 17 લાખથી વધુ બહેનોને મળશે લાભ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શનિવાર, 1 ઓગસ્ટ 2026ના રોજ મહિલાઓ માટેની મહત્ત્વાકાંક્ષી **‘દિલ્હી લક્ષ્મી યોજના’**નું ઑનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કર્યું છે. આ યોજના અંતર્ગત દિલ્હીના આર્?...
આંધ્રપ્રદેશને મળ્યું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : PM મોદીએ ભોગાપુરમમાં ₹17,900 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 1 ઑગસ્ટ 2026ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં આવેલા ભોગાપુરમની મુલાકાત લઈને રાજ્યને મોટી વિકાસ ભેટ આપી છે. વડા પ્રધાને અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ?...
નેપાળમાં કાવડયાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો, 4નાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ
હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના સંગમ તરીકે ઓળખાતા નેપાળના તરાઈ વિસ્તારમાં અચાનક સાંપ્રદાયિક તણાવ અને હિંસાનો માહોલ સર્જાયો છે. ભારતની સરહદને અડીને આવેલા નેપાળના સુનસરી જિલ્લામાં કાવડયાત્રા ?...
મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય : PM-KISAN માટે ₹3.15 લાખ કરોડ, સમુદ્ર મંથન અને સૂર્ય સરોવર યોજનાને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ, રમતગમત, સ્વચ્છ ઊર્જા અને દરિયાઈ સંસાધનોના વિકાસ સાથે જોડાયેલા ચાર મહત્વપૂર્ણ ?...
CJPના ‘સંસદ ચલો’ પ્રદર્શન દરમિયાન ઘાયલ પોલીસકર્મીઓના પરિવારો સામે આવ્યા, કહ્યું—વર્દીની પાછળ પણ એક પરિવાર હોય છે
રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારો પ્રથમ વખત જાહેરમાં સામે આવ્યા છે. શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ...
PM મોદીના કથિત AI-મોર્ફ્ડ વીડિયોનો મામલો : Meta Indiaના હેડ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સામે કેસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી કથિત રીતે AI-જનરેટેડ, મોર્ફ્ડ અને વાંધાજનક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ કેસ નોંધ્યા છ...
જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો આરોપ, 25 વર્ષીય મહિલા સામે FIR
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ 25 વર્ષીય રુચિકા સિંઘ સામે નોઇડા પોલીસે Zero FIR નોંધ?...
સમરસ ભારતના નિર્માણ માટે દરેક વર્ગની ભાગીદારી જરૂરી : અજય બ્રહ્મભટ્ટ
સમાજમાં સમરસતા, એકતા અને પરસ્પર સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીન?...
DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે ગ્લાસગોમાં ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન, CWG 2030 માટે ગુજરાતની તૈયારીઓનું વૈશ્વિક પ્રદર્શન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાલ સ્કોટલેન્ડના ગ્લાસગો પ્રવાસે છે. ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન તેમણે ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ?...
રાજ્યસભામાં વંદે માતરમ્ બિલ પસાર, રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણી જોઈને અવરોધ બદલ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ
રાજ્યસભાએ બુધવાર, 29 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. આ બિલ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના ગાનને મળતું કાનૂની સ?...