સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી દેશભરના નેતાઓ દોડતા થઈ ગયા, પહોંચ્યા દિલ્હીમાં PM પાસે
સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્?...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
દેશભરમાં આજથી ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન, ઘરો અને કાર્યાલયો ત્રિરંગો ફરકાવવાની અપીલ
આજથી દેશભરમાં દરેક ઘર માટે ત્રિરંગા ઝુંબેશ શરૂ થશે. આ સમય દરમિયાન, દેશવાસીઓને તેમના ઘરો અને કાર્યાલયો પર ત્રિરંગો લહેરાવવાની અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી (ડિસ્પ્લે પિક્ચર) માં તે?...
“તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં ‘વક્ફ એમેન્ડમેન્ટ બિલ-2024’ રજૂ કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં વિપક્ષી દળોએ એક અવાજે આ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો ...
ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત?...
‘ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ કરો..’ PM મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે કરી વાત
ભારત માટે બુધવારનો દિવસ સૌથી મોટો આંચકો લઈને આવ્યો. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ કે જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની ખાતરી આપી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેમને ગેરલાયક ઠેરવવામ?...
આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજીવાર આખા દેશમાં મળ્યું પ્રથમ સ્થાન, માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો
દેશભરમાં ગુજરાતની સિદ્ધિઓની નોંધ લેવાઈ રહી છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન સુધી ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકેની ખ્યાતિ ધરાવે છે. ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શાનમાં એક યશકલગી સ્થાપિત થ...
એકમાત્ર ઉદ્દેશ્ય શેખ હસીનાને હટાવવાનો હતો, હિંદુઓને નિશાન બનાવાયા… જયશંકરે બાંગ્લાદેશ હિંસા પર કરી વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે વિદેશ મંત્રીએ સર્વસંમત સમર્થન માટે તમામ પક્ષોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં કોંગ્રે...
બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, સંસદમાં વિદેશ પ્રધાન આપશે નિવેદન
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત...
શિમલા અને મંડીમાં વાદળ ફાટતા નદીઓમાં આવ્યું ઘોડાપૂર, 28 લોકો લાપતા, એકનું મોત
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી ભારે આપત્તિના ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. https://twitter.com/AHindinews/status/18188469757371...