વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી
ભારત સરકારે વિદ્યાર્થિ લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ લોન મેળવવામાં મદદ કરવા માટે આ પહેલ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં...
જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારન?...
આતંકવાદ અને ટેટર ફંડિંગ સામે આપણે મજબૂતાઈથી લડવું પડશે… PM મોદીએ BRICS સમિટમાં કહ્યું
પીએમ મોદીએ આજે બુધવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે સુરક્ષિત અને સમૃદ્ધ ભ...
PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે!
રશિયન સબમરીન 'ઉફા' મંગળવારે રાત્રે કેરળના કોચ્ચિ બંદર પર પહોંચી, જેનું ભારતીય નૌસેનાએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ સ્વાગતની તસવીર શેર કરી છે. ભારતમાં રશિયન સબમરીનનું ...
PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. અહીં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ રશિયાના પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય...
આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે PM મોદી, કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર
PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે બ્રિક્સના સભ્ય બનવા માટે 40 દેશો તરફથી પ્રસ્તાવ કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિય?...
દેડિયાપાડા તાલુકાના ચીકદા અને સાગબારાના કોલવાણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર?...
ભારતે કેનેડામાંથી રાજદૂત બોલાવવાનો નિર્ણય કેમ લીધો? વિદેશ મંત્રીએ ભારત-કેનેડાના વણસેલા સંબંધો અંગે મૌન તોડ્યું
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...
ભારતની ડિજિટલ ક્રાંતિ આખી દુનિયા માટે મિસાલઃ નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી
નોબેલ પ્રાઈઝ વિજેતા ઈકોનોમિસ્ટ પ્રોફેસર પૉલ માઈકલ રોમરે ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ માધ્યમથી પીએમ મોદીની સરકારે આમઆદમીનાં જીવનને આસાન અને સરળ બનાવ્યું ...
શંકરાચાર્યએ કર્યા PM મોદીના વખાણ, કહ્યું- વડાપ્રધાન જેવા સારા નેતા મળવા એ ભગવાનના આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કાંચી કામકોટી પીઠમ જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. ?...