ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, મોદી સહિત ભાજપના દિગ્ગજો રહ્યા હાજર, નીતીશ ન આવ્યાં
આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. માહિતી મુજબ શપથવિધિમાં નીતીશ ?...
મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
‘સોશિયલ મીડિયામાંથી હવે ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો’, PM મોદીએ કેમ કરી અપીલ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામની આગળ 'મોદી કા પરિવાર' ?...
ખાતા ફાળવણી બાદ PM મોદી પૂર્વ PM-રાષ્ટ્રપતિને ન ભૂલ્યાં, ફોન કરીને લીધાં આશીર્વાદ
પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વાર સત્તા સંભાળી લીધી છે. ગઈ કાલે શપથ લીધાં બાદ આજે પીએમ મોદીએ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ તરત પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો...
વડાપ્રધાન પદે મોદીની શપથવિધિ બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું
નરેન્દ્ર મોદીએ, ગઈકાલ રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. શપથ લીધા બાદથી તેમને વિશ્વના અનેક નેતાઓના અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશના વડ?...
ત્રીજી વખત વડાપ્રધાન બનતાં જ મોદીએ લીધો પ્રથમ નિર્ણય, 9.3 કરોડ ખેડૂતોને મળશે ફાયદો
સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્ર?...
હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા...
રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરી?...
“વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી”- 2015માં લખાયેલા લાન્સ પ્રાઈઝના આ પુસ્તકમાં કરાઈ છે ભવિષ્યવાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. પીએમ મોદી વિશે વર્ષ 2015માં ‘ધ મોદી ઈફેક્ટ’ નામની એક બુક પબ્લિશ થઈ હતી. લાન્સ પ્રાઈઝ નામના બીબીસીના પૂર્વ સંવાદદાતા દ્વારા આ પુસ્?...
ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે, આમંત્રણ સ્વીકાર્યું
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ 9 જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેબર ફર્...