પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ?...
સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ
સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વ...
રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ
વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે. ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિ?...
PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા
નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ...
અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત ...
મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સા?...
વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ
અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' સ્થાપ?...
દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ?...
ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત
ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર...