‘ઘરે જઈને જોજો, નોટોનો પહાડ મળ્યો છે…’ ઝારખંડમાં પકડાયેલી રોકડ બાદ વડાપ્રધાન મોદીના પ્રહાર
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના નબરંગપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા ગજવી ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને ઝારખંડ સરકારના મંત્રી આલમગીર ?...
PM મોદીએ દેશને આપ્યો ફિટનેસ મંત્ર, આ રીત અપનાવો દિવસભર નહીં લાગે થાક
PM મોદીએ આજે ઇંટરવ્યૂમાં કહ્યું કે, ‘યોગ મારી તાકાત છે અને તેના કારણે હું એક સાથે ઘણી વસ્તુઓ કરી શકું છું.’ TV9ને આપેલા ઈન્ટરવ્યુમાં PM મોદીએ પોતાની ફિટનેસનું રહસ્ય શેર કર્યું છે. વાસ્તવમાં PM મોદી ...
‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર
દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીક?...
‘કોંગ્રેસ અને પાકિસ્તાનની પાર્ટનરશીપ ખુલ્લી પડી’ PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણીને PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે PM મોદીએ આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેમના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું, કોંગ્ર...
PM મોદી ગુજરાતની મુલાકાતે: આજે પ્રચારનો બીજો દિવસ, એક જ દિવસમાં સંબોધશે 4 લોકસભા
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસ?...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
બાલાકોટ એરસ્ટ્રાઈક પર વડાપ્રધાન મોદીએ રહસ્ય ખોલ્યા, પાકિસ્તાનને લઈને કર્યો મોટો ખુલાસો
સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી બાદ જ્?...
‘કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે…’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટ...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી
ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બે?...