મોદીએ કહ્યું- તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના I.N.D.I.ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેરસભા સંબોધી હતી. PMએ કહ્યું- દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ દુર સુધી જવાની છે. હું 1991માં ...
ચીનનું કામ તમામ ! 5G Qualcomm ચિપસેટ બનશે ચેન્નાઈમાં, મોદી સરકારનો મોટો નિર્ણય
ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત સરકાર પણ તેના પર ઘણો ભાર મૂકી રહી છે. સરકાર ભારતમાં વધુને વધુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ઈચ્છે છે. આ શ્રેણીમાં સરકારે હવે અમ?...
PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે
લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન પીએમ મોદી ચૂંટણી દરમિયાન ત્રણ રાજ્યો કેરળ, તેલંગાણા અને તમિલનાડ?...
ખડગેના ગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે પીએમ મોદી, આ છે કાર્યક્રમનું શિડ્યુલ
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાન 16 માર્ચે કર્ણાટકના ખડગેના ગૃહ જિલ્લા કાલબુર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને તેમના ચૂંટણી અભિયાનન...
CAA દેશભરમાં લાગુ, પરંતુ કોઇ રાજ્ય અસ્વીકાર કરે તો? ગૃહમંત્રીએ કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું
નાગરિકતા સંશોધન કાયદા એટલે કે Citizenship Amendment Act પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. આ સાથે આ કાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. દેશના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ દાવો કર્યો છે કે, તેઓ તેમના રાજ્યમાં CAA લાગુ થવા દેશ?...
PM મોદીએ સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ, કહ્યું આ સેક્ટર વિકાસનો દ્વાર
ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશનાં ભવિષ્યનો પાયો નાંખવા મોદી જેવું નેતૃત્વ હોવું જોઈએ. ...
PM મોદીએ બ્રિટેન સમકક્ષને ધુમાવ્યો ફોન, આ મહત્વના મુદ્દાઓ પર થઈ મજબૂત ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે બંને ...
CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- ભારતીય મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી, તેમને હિંદુઓ જેટલો જ છે અધિકાર
CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદ?...
PM મોદીના અરુણાચલ પ્રવાસ પર ચીનનું વાહિયાત નિવેદન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે ?...
PM મોદીએ દેશના સૌથી પહેલા ઑટોમોબાઇલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગનું કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ની સંપૂર્ણ માલિકીની સહાયક-કંપની સુઝૂકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌ પ્રથમ ઑટો?...