ભારત ઓલિમ્પિકની યજમાની કરશે, ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનની જાહેરાત, ગુજરાતમાં તડામાર તૈયારી
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે''અ?...
PM મોદીના બાંધણીવાળા સાફાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન, પાઘડીનું ભગવાન રામ સાથે છે ખાસ કનેક્શન
દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક ક?...
આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના ...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદી જયપુરમાં કરશે દ્વિપક્ષીય મંત્રણા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 25મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે 3:15 થી 5:15 દરમિયાન ઈમેન્યુઅ?...
હું સદાય તેમનો આભારી રહીશ’, કોણ હતા કર્પૂરી ઠાકુર? જેમના વિશે PM મોદીએ લખ્યો લેખ
PM નરેન્દ્ર મોદીની કલમે... બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુરની આજે 100મી જન્મજયંતિ છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે, કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્નથી સન્...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...
PM મોદીએ શેર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો VIDEO, કહ્યું ‘અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે’
રામ ભક્તોની 500 વર્ષ જૂની રાહ ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થઈ ગઈ છે. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અં...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી 10 મોટી વાતો
બહુપ્રતિક્ષિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આજે અયોધ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ મંદિર આ વિધિના બીજા જ દિવસે ...
અયોધ્યામાં જય જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, દેશમાં દિવાળીનો માહોલ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે. તે પહેલા પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી અયોધ્યાની તસવીર લેવામાં આવી છે. જેમાં અયો?...
પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભઃ ભાગવત
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું 3 અથોષ્યામાં જન્મભૂમિમાં 4 રામલલ્લાનો પ્રવેશ તથા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્?...