તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે…; મારા માટે ગરીબો જ VIP: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જ?...
દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાન?...
લોકસભા ચૂંટણી માટે કમર કસી લો, સંસદીય દળની બેઠકમાં જીતની ઉજવણી પછી વડાપ્રધાન મોદીની સાંસદોને સલાહ
દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળ (BJP Parliamentary Party)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મો...
પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર
સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભ?...
અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર, કારણ રસપ્રદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લ?...
વડાપ્રધાન મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા, PM ઇન્દિરા બાદ અનેક ગણો મોટો તફાવત
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સ...
કંગના રનૌતે પીએમ મોદીની ભગવાન રામ સાથે કરી તુલના, જુઓ ટ્રોલ થયા પછી શું કહ્યું?
વિધાનસભામાં ત્રણ મોટા રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી છે. ભાજપ આ સફળતાની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો...
ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હત?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
ગુરૂદેવ નાનક સાહેબની જન્મ જ્યંતિ, ‘ગુરૂ-પર્વ’ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને પાઠવેલી શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક દેવની જન્મ જ્યંતિ પ્રસંગે સોમવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વડાપ્રધાને ગુરૂનાનક દેવે આપેલા સેવા અને ભ્રાતૃભાવના સંદેશાઓની યાદ આપતાં જણાવ્...