ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ
ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભ...
સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો
સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદા?...
ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થ?...
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું થયું અભિવાદન
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક?...
કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથ?...
આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહ?...
સબરીમાલા મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં, 9 જજોની બેન્ચ 7 એપ્રિલથી કરશે મહત્વપૂર્ણ સુનાવણી
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચર્ચિત સબરીમલા મંદિર પ્રવેશ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રિવ્યૂ પિટિશન્સ પર 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલ 2026થી સુનાવણી શરૂ કર...
ભારત અને મિસ્ર વચ્ચે 2000 વર્ષ જૂના વેપારી સંબંધોના પુરાવા, 30 શિલાલેખોએ ખોલ્યા ઇતિહાસના નવા રહસ્યો
ભારતનો પ્રાચીન ઇતિહાસ માત્ર તેની ભૂમિ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વના દૂરસ્ત પ્રદેશોમાં પણ તેના પ્રભાવના પુરાવા જોવા મળે છે. તાજેતરમાં મિસ્ર (ઇજિપ્ત)ની પ્રસિદ્ધ ‘વેલી ઓફ કિંગ્સ’માં મળે...
દિલ્હીમાં અમિત શાહનું મોટું નિવેદન : નક્સલવાદ અંતની નજીક, 10 નવી યોજનાઓની જાહેરાત
દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને નક્સલવાદ વિરુદ્ધ સરકારની વ્યૂહરચના અંગે મહત્વ...
મહા શિવરાત્રિ મેળામાં વિવાદ : કીર્તિ પટેલે ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં લગાવી ડૂબકી, સાધુઓમાં અસંતોષ
જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાદેવના પ્રખ્યાત મહા શિવરાત્રિ મેળામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન ક?...