શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સ...
PM મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તા...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...
ચંદીગઢમાં એલર્ટ આપતા સાયરન વાગ્યા, ફરીદકોટમાં ઇન્ટરનેટ બંધ, જાણો અપડેટ
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પ?...
ચેતવણીઓ છતાં, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો, આજે ભારતે આપ્યો જવાબ : કર્નલ સોફિયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ?...
‘અબ હોગા રણ’! અમે પાકિસ્તાન પર ભયંકર હુમલો કરીશું’, ભારતીય વિદેશ મંત્રીએ કોને આપી ચેતવણી?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા છે. સૈયદ અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે તમે એવા સમયે આવ્યા છ...
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, રાજનાથ સિંહે કહ્યું- અમે એવા લોકોને મારી નાખ્યા જેમણે…
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર?...
‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળ્યા
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પહેલા, પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને તેમના નિવાસસ્થાને અલગથી મળ્યા અને ઓપરેશન પછીની પરિસ્થિતિનો તાગ મેળવ્...