ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
માતા-પિતાની સંમતિ વગર નહીં બને સોશિયલ મીડિયા એકાઉન્ટ! સરકારનો નવો ડ્રાફ્ટ નિયમ જાહેર
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ જરૂરી હોવાની નવી ગાઈડલાઈન એક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકોની ઓનલાઈન ...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...
PM Modi આવતીકાલે પાટનગરમાં 4,500 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. નરેન્દ્ર મોદી દિલ્હીના અશોક વિહારમાં એક...
સરકારે ખેડૂતોને મોટી રાહત આપી! PMFBY અને RWBCIS યોજનાઓ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 2025-26 સુધી માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ને ચાલુ રાખવા માટે મંજુર કર?...
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અ?...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...