PM મોદીના હસ્તલિખિત ‘વંદે માતરમ્’ સંદેશ સાથે અંતરીક્ષમાં ઉડ્યું વિક્રમ-1
ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રે શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ એક નવો ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વિક્રમ-1’ આં...
ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ : સ્કાયરૂટનું પ્રથમ ઓર્બિટલ રૉકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી લોન્ચ
ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે 18 જુલાઈ 2026નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ-ટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસે પોતાના પ્રથમ ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વિક્રમ-1’નું શ્રીહરિકોટા સ્?...
ગિરનાર યાત્રા માટે ઇન-આઉટ રજિસ્ટ્રેશન ફરજિયાત : QR કોડથી નોંધણી બાદ જ સીડી અને રોપવે પરથી પ્રવેશ
જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિરનારની જૂની સીડી, નવી સીડી અ?...
હાઇકોર્ટના નિર્દેશ બાદ એક્શનમાં પોલીસ, સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાયા, જંતર-મંતર ખાલી કરાવાયું
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન શનિવારે, 18 જુલાઈએ ભારે હોબાળો સર્જાયો હતો. દિલ્હી પોલીસે હાઇકોર્ટના નિર્દેશ ?...
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી
ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સ?...
‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ ?...
વેરાવળમાં SMC ટીમ ઉપર હુમલાનો મામલો, પોલીસ તપાસમાં ગતિ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસી ટીમ પર હુમલાના કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે. સીટની રચના બાદ ડીવાયએસપી સી.સી. ખટાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો મેદાનમાં, વિસ્તારભરમાં સઘન તપાસનો ધમધમ?...
જન્મદિવસે આધ્યાત્મિક રંગમાં CM ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ત્રિમંદિરમાં ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના 64મા જન્મદિવસની શરૂઆત આધ્યાત્મિકતા અને ભક્તિ સાથે કરી હતી. બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ તેઓ ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા દાદા ભગવાન ત્રિમંદિર પહોંચ...
ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ
ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધાર...
કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્?...