સરકારના નવા નોટિફિકેશન બાદ ઈંધણ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે નવી ગાઈડલાઈન
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિ...
PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ
PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે ...
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
ઇટાવામાં ગેરકાયદે કબરો પર બુલડોઝર કાર્યવાહી, શમસુદ્દીનના મકબરા પર વહીવટીતંત્રનો મોટો એક્શન
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફિશર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા શમસુદ્દીનના મકબરાને કોર્ટના આદેશ બાદ બુલ?...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમં?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ : એકમાત્ર બચેલા વિશ્વાસ રમેશ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...
TMCમાં વધુ એક મોટો વિસ્ફોટ! કલ્યાણ બેનર્જીનો અભિષેક સામે ખુલ્લો બળવો, કહ્યું- ‘મમતા નક્કી કરે, હું કે અભિષેક?’
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સતત આંતરિક વિખવાદો અને નેતાઓના રાજીનામાઓનો સામનો કરી રહી છે. પક્ષમાંથી એક પછી એક મોટા નેતાઓ દૂર થઈ રહ્યા છે, ત્યારે હવે મમતા બેનર્જીના ?...
અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટનો મોટો આદેશ : CID સમક્ષ હાજર થવું પડશે, પરંતુ 3 અઠવાડિયા સુધી ધરપકડ નહીં
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા ફેક સિગ્નેચર કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ Abhishek Banerjeeને કલકત્તા હાઇકોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઇકોર્ટે તેમને CID ?...