પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો
પશ્ચિમ બંગાળ સરકારે વર્ષ 2026 માટે વિકાસ, રોજગાર અને સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખીને મહત્ત્વાકાંક્ષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ, આશા વર્કર્સ, વૃદ્ધો અને આ?...
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહ?...
કોલકાતામાં ઐતિહાસિક નિર્ણય: ‘સુહરાવર્દી એવન્યૂ’નું નામ બદલી ‘ગોપાલ મુખર્જી રોડ’ કરાયું
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નામ પરિવર્તન કરવામાં આવ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા 20 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલી સત્તાવાર નોટિસ અનુસાર, શ...
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લ...
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની...
અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બે?...
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ₹900 કરોડના ઘૂસણખોરી નેટવર્કનો દાવો! પૂર્વ વચેટિયાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી થતી કથિત ગેરકાયદે ઘૂસણખોરીને લઈને એક વિસ્તૃત તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તાર સાથે સંકળાયેલા એક પૂર્વ વચેટિયાએ દ...
સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જ?...
મદ્રાસ હાઇકોર્ટનો મોટો ચુકાદો : 100 વર્ષ જૂના મંદિર પાસે ચર્ચ નિર્માણ પર રોક, કોઈમ્બતૂરમાં ધાર્મિક સૌહાર્દ જાળવવા આદેશ
તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં મંદિર નજીક ચર્ચના પ્રસ્તાવિત નિર્માણને લઈને ચાલતા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મદ્રાસ હાઇકોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે કલાપટ્ટી મે?...
રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...