સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, SPIPAમાં તૈયારી કરતા યુવકોને ₹1.55 લાખ અને યુવતીઓને ₹2.05 લાખ સુધી સહાય
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના...
ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં
ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ...
શામલી ધર્માંતરણ કેસમાં મોટો વળાંક : મોહમ્મદ અલી બનેલા આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો, ઘરના મંદિરમાં કરી પૂજા
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ચર્ચામાં રહેલા આયુષ મલિક ધર્માંતરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. શામલીના દવાના વેપારી દેવરાજ મલિકના પુત્ર આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યાનો દાવો કર્યો છે...
શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ
રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ ...
સરલા ભટ હત્યા કેસ : 36 વર્ષ બાદ SIAની 737 પાનાંની ચાર્જશીટમાં યાસીન મલિક માસ્ટરમાઇન્ડ તરીકે નામજોગ
કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ, યાતના અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAએ મોટો ખુલાસો કર્યો છે. 29 જૂન, 2026ના રોજ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમા?...
ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. ?...
પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણ?...
અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બ...
ધોરણ 9ના વિદ્યાર્થીઓ હવે ભણશે ‘ઇમરજન્સી’નો ઇતિહાસ, NCERTએ પાઠ્યક્રમમાં ઉમેર્યો નવો પાઠ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર થઈ રહેલા ધોરણ 9ના નવા સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સીનો વિષય સામેલ કરવ?...