હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભગવાન હનુમાનને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી દરેક ભક્ત?...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોને શપથ લીધા
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થયું. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પાંચ ધારાસભ્યોને મંત્રીપદ માટે શપથ અપાવવામાં આવી. ...
ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) દેશમાં વહેલી તકે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચુકી છે. ઉત્તરાખંડ સરકાર UCC લાગુ કરવા મામલે ઝડપથી કામ કરી રહી છે, પુષ્કર સિંહ ધામી (Pushkar singh Dhami) સરકારે UCCના નિયમોનો ડ્ર...
ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર મ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...