NBFCને નથી મળી રહ્યું ફંડ, પૈસા એકત્ર કરવા બોન્ડ માર્કેટનો આશરો
આરબીઆઈના તાજેતરના નાણાકીય સ્થિરતા રિપોર્ટ મુજબ, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) માટે તાજેતરના વર્ષોમાં પડકારો છતાં તેમની સ્થિતિ સ્થિર છે અને તબક્કે સુધારો થયો છે. આ સુધારો પર્યાપ્ત મૂડી આધા...
દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું ...
RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી
દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈમેઇલનો સિલસિલો અટકી જ રહ્યો નથી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે સીધી આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. આ ઈમેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેલ પર મોકલવામા...
સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...
RBI એ લોકોને કર્યા નિરાશ ! રેપો રેટમાં ન કર્યો ઘટાડો, નહીં ઓછી થાય તમારી લોનની EMI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આજે જાહેર કરાયેલ મોનેટરી પોલિસી નિવેદન મુજબ, રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી એલાન કરવામાં આવ્યું...
ડિએક્ટિવ થયેલા બેન્ક એકાઉન્ટને કરો એક્ટિવ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોના ડિએક્ટિવ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા સૂચના આપી છે. RBIએ 2 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોના ખાતા KYC પૂર્ણ ન થવાને કારણે અન?...
ગેરરીતિઓ અટકાવવા RBIની બૅંકોને સલાહ, બેલેન્સ શીટમાં પણ પારદર્શકતા રાખવા અપીલ
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બૅંકોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ફરી એકવાર ગેરરીતિઓ અટકાવવા અને બેલેન્સ શીટની પારદર્શકતા જાળવવા આંતરિક શિસ્તપાલનની માર્ગદર્શિકાને ?...
અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?
દેશમાં છૂટક મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આ માટે શાકભાજીના ભાવમાં વધારો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં RBI દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કાપની અપેક્ષાઓ પણ ઠપ થઈ ગઈ છે. અર્થતંત...
હોમ લોન અને કાર લોનના EMI અંગે શું લેવાયો નિર્ણય? RBIએ કરી સ્પષ્ટતા
જો તમે પણ હોમ લોન કે કાર લોનની EMI ઓછી થવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો અત્યારે તમારે લાંબો સમય રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શશિકાંત દાસે સ્પષ્ટતા કરી છે કે ઊંચા ફુગાવાના દરને...
RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
પોલિસી વ્યાજ દરો એટલે કે રેપો રેટ પર નિર્ણય લેનારી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટ એ દર ?...