જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ ?...
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત
અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિ...
ભાવનગરમાં ત્રણ માળિયો ફ્લેટ ધરાશાયી, એકનું મોત; 13 લોકોનું રેસ્ક્યૂ
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ અને ભયાનક ઘટના બની, જેમાં ત્રણ માળની એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાત્રિના શાંત સમયે આ અચાનક થયેલી ઘટના પછી આસપાસના વિસ્તારમ?...
દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલ સદ્ભાવના પાર્કમાં બુધવારે (20 ઑગસ્ટ) એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યાર...
વાવાઝોડા વચ્ચે મધદરિયે ફસાયું અમેરિકાનું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 10 જુલાઈના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં ફસાયેલી એક યુએસ યાટ 'સી એન્જલ' અને તેના બે ક્રૂ સભ્યોને બચાવ્યા. આ યાટમાં એક અમ?...
ટેક્સાસમાં પૂરથી અત્યાર સુધી 120નાં મોત, 150 હજુ લાપતા
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલો વિનાશક પૂર માનવીય દુર્ઘટનાનું રૂપ લઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં અધિકૃત રીતે 120 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 59 વયસ્ક અને 36 બાળકોનો સમાવેશ થાય છે....
પોઇચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભર...
જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરોને લઈ જતી કેબ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. https://twitter.com/AHindinews/status/177354...