‘હનુમાન સુપરમેન કરતા વધુ શક્તિશાળી, અર્જુન બેટમેન કરતા વધુ સારા’ : ચંદ્રબાબુ નાયડુ
ભારતીય મહાકાવ્ય પાત્રોને હોલીવુડના સુપરહીરો કરતા વધુ મજબૂત ગણાવતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ યુવાનોને ભગવાન રામ, કૃષ્ણ અને રામ રાજ્ય વિશે શીખવા માટે આગ્રહ કર્યો. "ભગ?...
જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્ર?...
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના અંતર્ગત ગુવાહાટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને વિચારોને ઝંઝોડીને રાખે એવું નિવેદન કર્યું. તેમણ...
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત ક?...