ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...
ગિરીશ મહાજનના નિવેદનથી વિવાદ: ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ પર ટિપ્પણી બાદ RSS વિચારક રતન શારદાએ ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન તાજેતરમાં અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે. અહેવાલો મુજબ, તેઓ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ની વરસી નિમિત્તે યોજાયેલા ?...
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તા?...
બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓ...
જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA
દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપ?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
શતાબ્દી વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ, સંઘ કાર્યના વધતા વ્યાપ અને પ્રભાવની માહિતી અપાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાસમાળખા, હરિયાણા. 13,14,15 માર્ચ 2026 ના રોજ યોજાઇ ગઈ, પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવામાં માટે આયોજિત પત્રકાર વાર્તામાં સંબોધિત કરતાં ડો. ભરત...
સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત જેતલપુર ધામ ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવમાં સહભાગી થયા
એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે. આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવ?...
RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...