અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
અમદાવાદમાં મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ : 235 કરોડમાં બનશે નવો સુભાષ બ્રિજ
અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે નવા અને આધુનિક સ્વરૂપમાં બનાવવામાં આવશે. AMC દ્વારા લગભગ ₹235 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલનો જૂનો ?...
સાબરમતી નદી પર રૂ.110 કરોડનો નવો બ્રિજ મંજૂર, વર્ષોની માંગણી બાદ પ્રોજેક્ટને લીલી ઝંડી
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ?...
સાબરમતી નદી પર એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે, ટ્રાફિક-પાણી બે કામ કરશે, ખાસિયતો આધુનિક
સ્માર્ટ સિટી અમદાવાદને ભવિષ્યમાં વધુ એક બ્રિજ મળવા જઈ રહ્યો છે. પરંતુ આ બ્રિજ સામાન્ય બ્રિજ જેવો નહીં હોય. સાબરમતી નદી પર નવી ટેક્નોલોજીથી રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. અને માટે આધુનિક ?...