મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : શિવસેના (UBT)ના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ‘ઓપરેશન ટાઇગર’ સફળ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવે?...
શિવસેના UBTમાં મોટું ભંગાણ લગભગ નિશ્ચિત! 9માંથી માત્ર 3 સાંસદ બેઠકમાં પહોંચ્યા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહત્?...
‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્ર...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
મરાઠા આરક્ષણ પર વિધાનસભામાં રજૂ થશે બિલ, 10% અનામત આપવાનો પ્રસ્તાવ
મહારાષ્ટ્રે મરાઠા આરક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શિંદે સરકાર મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપશે. મહારાષ્ટ?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના નેતા સંજય રાઉત પીએમ...
2024 સુધી વિપક્ષી નેતાઓ પર રેડ પડતી રહેશે: AAP ધારાસભ્યના ઘરે EDના દરોડા પર બોલ્યા સંજય રાઉત
દિલ્હીમાં મની લોન્ડરિંગના એક કેસ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે આજે EDએ દરોડા પાડ્યા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ઉદિધવ બાલા સાહેબ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્?...
મણિપુર મુદ્દે સંસદની અંદર-બહાર હોબાળો યથાવત્, વિપક્ષી સાંસદોએ આખી રાત કર્યા ધરણાં-પ્રદર્શન
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગો...