નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ...
ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા
ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ન?...
ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ...