ચીનમાં શી જિનપિંગ પર હુમલાનો પ્રયાસ હોવાની ચર્ચા, હોટલ છોડીને ભાગ્યા; અથડામણમાં 9 જવાનોના મોત
ચીની લેખિકા શેંગ શુએના દ્વારા જાહેર માહિતી અનુસાર, 18 જાન્યુઆરી, 2026ની સાંજે ચીનના સેનાના બે શીર્ષક અધિકારીઓ—જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલી—એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુ?...
અટારી-વાઘા બોર્ડર : બોર્ડર પર જવાનોનો જોશ હાઇ.. પાકિસ્તાનના હોશ ઉડ્યા !
77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનની બીટિંગ રીટ્રીટ સેરેમની ઐતિહાસિક ધમાકેદાર યોજાઇ. અટારી બોર્ડર, અમૃતસર શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર, આ પ્રસંગ માટે ?...
છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
અગ્નિવીરો નહીં કરી શકે લગ્ન! નિયમમાં કર્યો મોટો ફેરફાર
અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયેલા લાખો યુવાનો માટે કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન સૌથી મોટું લક્ષ્ય છે. ચાર વર્ષની સેવાના અંતે સેનામાં કાયમી નિમણૂક મેળવવાની આશા સાથે સેવા આપતા આ યુ...
પૂંચમાં લેન્ડમાઈન વિસ્ફોટ: એક અગ્નિવીર શહીદ, 2 જવાનો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લાના એલઓસી નજીક આજે એક દુખદ ઘટના બની, જેમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અગ્નિવીર જવાન શહીદ થયો અને બે અન્ય ઘાયલ થયા. આ દુર્ઘટના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દ?...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસ?...
ગૃહ મંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું , સૈનિકોના બલિદાન અને સમર્પણને દેશ ક્યારેય નહીં ભૂલે
દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તે શહીદોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે 1999 ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને શહીદી પ્રાપ્ત કરી હતી. દ?...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ (Martyr) થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થ?...