શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન...
નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે
નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ...
શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરાઈ
ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં સાકર બોર વર્ષા કરવ?...
શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા....
શ્રી સંતરામ મંદિરનો ૧૬૬મો વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ ૫.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞાથી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૫ થી તા.૧૧/૧/...
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે શ્રી સંતરામ મંદિર ઉમરેઠમાં યોજાયો ગુરુ પાદુકાનું પુજનનો ભક્તિસભર ઉત્સવ
ઉમરેઠ શ્રી સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સંતરામ મહારાજના પાદુકાનું પુજન કરી ધન...
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં પ્રવૃત્તિ યોજાઈ
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન) માં પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અ...