તમિલનાડુમાં રાજકીય ભૂકંપ : થલપતિ વિજય સરકારને ડાબેરી પક્ષોની સમર્થન પાછું ખેંચવાની ધમકી
તમિલનાડુની રાજનીતિમાં નવી સરકાર રચાયા બાદ થોડા જ સમયમાં મોટો રાજકીય સંકટ ઉભો થયો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની આગેવાની હેઠળની Tamilaga Vettri Kazhagam (TVK) સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ હવે સમ?...
તમિલનાડુમાં AIADMKમાં બળવો: શણમુગમ જૂથે CM વિજયની TVKને આપ્યો સમર્થન
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ રાજ્યના મુખ્ય પ્રાદેશિક પક્ષોમાંના એક ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીમાં બે ભાગ પ...
‘કોંગ્રેસે દગો આપ્યો, ટીવીકેને ટેકો આપવા બદલ તેમને પસ્તાવો થશે’, જાણો કેમ ગુસ્સે થયા ડીએમકે પ્રવક્તા?
ડીએમકે સાથે જોડાણ કરીને તમિલનાડુની ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીએ અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી છે, જે રાજ્યમાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવે છે. 234 સભ્યોની તમિલનાડુ વિ?...
વિજયની જીત પછી આર્થિક પડકાર : તમિલનાડુમાં ₹42,000 કરોડના વચનોનો બોજ, રાજકોષીય ખાધ પર દબાણ
તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર લાવતા પરિણામોમાં અભિનેતા-થી-રાજકારણી બનેલા વિજયએ પોતાની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) સાથે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી TVK સૌથી મોટા પક્ષ તર...
તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા
તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
મદ્રાસ હાઇકોર્ટે રદ કર્યો ભાજપ નેતા વિરુદ્ધ દાખલ થયેલો કેસ
તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટ?...
સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા
કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી...
તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ
તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધ...
દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર
તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટન...