પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી
હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિક?...
બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...
વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …
ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફ?...
વાલોડ તાલુકામાં માટી વેચવા વાળા સક્રિય થઈ ગયા
વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે...
દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું
171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું. ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મો...
મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો
તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથ?...
સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ (સિંગલખાંચ) દ્વારા તાપી ફિશ એક્સપો -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી, આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21મી નવેમ્બર એ વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?...
તાપીના બુહારી, વાલોડ તથા બાજીપુરા ગામે આવેલ બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..
વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાના મધ્યબિંદુ થી 15.00 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની રોમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકુ મકાન, પતરા નો શેડ, લારી- ?...
દેવ બિરસા સેના દ્વારા વ્યારા ના ધારાસભ્ય મોહન કોણીનું જિલ્લા સેવા સદનની બહાર પૂતળા દહન કરવામાં આવ્યું..
વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ખ્રિસ્તી અધ્યાત્મિક સંમેલન 2024 ના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણી મુખ્ય મહેમાન તરીકે ગયા હતા... દેવ બિરસા સેના દ્વારા ખ્રીસ્તી અધ્યાત્મિક સંમેલન કાર્યક્રમનો...
વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ.. આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ... ક?...