તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિ?...
મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર?...
વાલોડ તાલુકાના બુહારી ગામના વિધર્મી ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા સગીરા પર જાતીય સતામણી
વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજવતી આ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક વિધર્મી શિક્ષકે પોતાની પા?...
૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિર...
તાપીનાં વાલોડ ખાતે “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હત?...
લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી : વાલોડના નાલોઠા મા માટી ચોર સક્રિય
વાલોડ તાલુકાના નાલોઠા અને આજુ બાજુના ગામો માંથી મોટા પ્રમાણમાં માટી કાઢી ટોકરવા વિસ્તારમાં માટી ચોરીનું નંગું નૃત્ય ચાલુ છે. કરોડોની વાતો કરતા વિભાગો અહીં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી સામે ?...
કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મ?...
દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડ?...
વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં તલાટીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું છે
વાલોડ તાલુકાના ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓ તથા માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન ?...
ઉકાઈ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી નરે?...