નોઇડાની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં શિક્ષકો પર માનસિક ત્રાસના લગાવ્યા આરોપ
ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) વિદ્યાર્થીનીએ કેમ્પસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. હાલમાં આ ઘટનામાં વધુ ખુલાસાઓ સામ?...
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરી...
તાપી જિલ્લા કલેકટરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોનો ક્લાસ લીધો
તાપી જિલ્લા કલેકટર ડો .વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાનાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર ?...
નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો
મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા...
નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સ...
નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતો?...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં કપડવંજ તથા કઠલાલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
મુખ્ય સચિવ રાજ કુમારે કપડવંજ તાલુકાના કપડવંજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત માણેકલાલ દેસાઈ કિશોર મંદિર અને કઠલાલ તાલુકાની પી. એમ શ્રી કન્યા શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને ?...