મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’
2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીક...
આતંકી સામે કેદીઓમાં રોષ હતો, દેશદ્રોહી ગણીને માર્યો : હર્ષ સંઘવી
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છ?...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની NIA દ્વારા ધરપકડ
દિલ્હી આતંકી બ્લાસ્ટ મામલે તપાસ હવે વધુ તેજ બની ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ મામલે વધુ એક આતંકી જાસિર બિલાલ વાનીની ધરપકડ કરી છે, જે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી ?...
દિલ્હી બ્લાસ્ટ કેસ : 4 આતંકી ડૉક્ટર્સના લાયસન્સ રદ, પ્રેક્ટિસ પર રોક
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ અને ત્યારબાદ મળેલા વિસ્ફોટક જથ્થા સાથે સંકળાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકી મોડ્યુલ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. આ કે...
ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી ?...
લંડનમાં ગાંધીજીની પ્રતિમા પર ખાલિસ્તાની તોડફોડ, ‘આતંકવાદી’ લખાતા ભારતનો કડક વિરોધ
બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત ઐતિહાસિક ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ખાલિસ્તાની સમર્થક તત્વોએ પ્ર?...
NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંત?...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...