તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મુકુલ રૉયને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વ?...
દુર્ગાપુર ગેંગરેપ મામલે ફિરોઝ, રિયાઝુદ્દીન સહિત 5ની ધરપકડ
પશ્ચિમ બંગાળના દુર્ગાપુર શહેરમાં બનેલી આઘાતજનક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। અહીં એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈ રાજક...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
‘TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે’, મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસ દરમિયાન રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સોમવારના રોજ બંગાળ માટે રૂ. 5,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ?...
બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન
પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવ?...
‘મુસ્લિમોની 77 જાતિઓને બનાવી દીધી OBC, તેમને બધે જ મળી રહી છે મલાઈ’, વડાપ્રધાનના ટીએમસી-કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમો અને અન્ય પછાત વર્ગ (OBC)ના અનામતનો ઉલ્લેખ કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આ પક્ષોએ બ?...
100% જવાબદારી શાસક પક્ષની: સંદેશખાલી મામલે હાઈકોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચાર મામલે સુનાવણી કરતા કલકત્તા હાઈકોર્ટે આજે મમતા સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ નાગરિકની સુ...
ખૂબસુરત મહિલા સાંસદના અચાનક રાજીનામાંથી સહુ કોઈ હેરાન
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોક?...
અધીર રંજનના કારણે I.N.D.I.A.માં ભંગાણ, તૃણમૂલે કોંગ્રેસ નેતાના માથે ઠીકરું ફોડ્યું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વડા મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે,તૃણમૂલ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. મુખ્યમંત્રી મમતા બેનરજીની આ જાહેરાતથી I.N.D.I.A. ગઠબંધનને ...
લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ એકલી લડશે ચૂંટણી, કોંગ્રેસ-ડાબેરી સહિત I.N.D.I.A ને ઝટકો
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની આગામી ચૂંટણીમાં ‘એકલા ચાલો રે’ની નીતિ અપનાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતાં અમે આ જા?...