‘આઉટ ઓફ સિલેબસ નીતિઓ લાવવી પડશે…’ ટ્રમ્પ સાથે તાલમેલ બેસાડવા જયશંકરનો ઉપાય
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી તે તાબડતોબ નિર્ણયો લઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ડીલ કરવા માટે દેશની વિ...
મોંઘવારી ઘટી, 2026માં 6.8 ટકા GDP ગ્રોથ: આર્થિક સર્વેની 10 મોટી વાતો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં 2024-25 માટેનો આર્થિક સર્વે (Economic Survey) રજૂ કરવામાં આવ્યો. આ સર્વે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસદર, અને આગામી નાણાકીય વર્ષ માટેની અપેક્?...
6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન
લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી સારી રહી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમતા વિરાટ પ્રથમ દાવમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. બ?...
UCCમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ પ્રોપર્ટીના અધિકારોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. UCC માત્ર લગ્ન પ્રક્રિયાને સરળ બનાવતું નથી પરંતુ તેને વધુ પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ પ...
ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ, 2026 માં GDP 6.8 ટકાના દરે વધશે
નાણાકીય વર્ષ 2025 માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાની ધારણા છે. જે દાયકાની સરેરાશની નજીક છે. નાણાકીય વર્ષ 2025 માં વાસ્તવિક કુલ મૂલ્યવર્ધિત (GVA) 6.4 ટકા રહેવાનો અંદાજ છે. 2023માં વૈશ્વિક અર્...
PM મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું, ‘2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે’
આજથી સંસદનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કહ્યું, ‘બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને નમન કરું છું.’ આ દરમિયાન પીએમ મોદી સંસદ સંકુલ પ?...
નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો
દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે ?...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન...
વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો
થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે ...