Google Chromeનું નવું AI ટૂલ નકલી વેબસાઈટને તુરંત જ કરી દેશે ડિટેક્ટ
જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક રસપ્રદ સમાચાર છે. Google Chromeમાં જલદી જ એક નવું ફીચર આવવાની શક્યતા છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા કૌભાંડો અને નકલી વેબસાઈટ?...
હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે -૫.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવી આ મ?...
USમાં ભારતીય ટેક વર્કર્સનો વિરોધ કેમ! H-1B વિઝાને લઇ છેડાયો વિવાદ, જાણો સમગ્ર મામલો
H-1B વિઝા પ્રોગ્રામ, જે ખાસ કરીને ટેક નિષ્ણાતોને નોકરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, ફરીથી વિવાદમાં આવ્યો છે, અને ભારતીય ટેક વર્કર્સ તેના કેન્દ્રમાં છે. આ વિઝા પ્રોગ્રામનો હેતુ કુશળ વિદેશ?...
દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું ...
પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મક...
હાર્ટ હેલ્થ માટે વરદાન છે આ ડ઼્રાઇ ફૂટસ, સેવનથી થશે આ 4 ગજબ ફાયદા
અંજીર એક પ્રકારનું નાનું ફળ છે.જે તાજા સ્વરૂપમાં પણ ખવાય છે અને સૂકાયા પછી પણ ખાઈ શકાય છે. આખી દુનિયામાં અંજીરને સ્વાસ્થ્યવર્ધી સમજીને ખાવામાં આવે છે. તેમાં ફાઈબર, ઝીંક, ફોલેટ, આયર્ન, નિયાસિન,...
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈતિહાસ રચવા તૈયાર, પ્રથમ ફ્લાઈટનું સફળ લેન્ડિંગ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર આવતા વર્ષની શરૂઆતમાં 2025ની શરૂઆતમાં કોમર્શિયલ લોન્ચ પહેલા રવિવારે પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ વેલિડેશન ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન?...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...
નવા વર્ષમાં વધુ સુખદ બનશે રેલયાત્રા, નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે જાહેરાત
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેમાં રેલ્વે માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવાની આશા છે. આ બજેટમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, ટ્રેનોમાં...
સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પોરવી શકે એવું સામર્થ્ય સંસ્કૃત ભાષામાં છે.
નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે ૨૯ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ત?...