કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે
કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમા?...
સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...
ખેડા જિલ્લાનું ગૌરવ : પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ?...
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર ?...
કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ – હર્ષદેવ માધવ
મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મોરારિબાપુનાં સાનિધ્ય સાથે સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિમાં સુંદર પ્રસ્તુતિઓ થઈ છે. ત્રીજા દિવસે બેઠકમાં હર્ષદેવ માધવ દ્વાર...
ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે
દુબઈ સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફા પણ અહિ આવેલી છે. જેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ટુરિસ્ટ આવતા હોય છે. જો તમે દુબઈ ફરવા?...
અમૂલના જયેન મહેતાને મળ્યું વધુ 5 વર્ષનું એક્સટેન્શન, મેનેજિંગ ડિરેક્ટરના પદ પર રહેશે યથાવત
જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. જયેન ...
શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ
ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે....
લીલી હળદર ખાવાના અનેક ફાયદા છે, આ દુખાવામાં તરત જ રાહત મળશે
શિયાળાના દિવસોમાં લીલી હળદર આરોગ્ય માટે અત્યંત લાભદાયક માની છે. આ તે જ હળદર છે જેનો ઉપયોગ શુષ્ક પાવડર બનાવવામાં થાય છે, પરંતુ તાજી અને કાચી અવસ્થામાં તેનો પોષકમૂલ્ય વધુ હોય છે. આદુ જેવી લાગતી ...
ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી
ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ?...